GU/690712 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - Los Angeles]] | [[Category:GU/અમૃત બિંદુ - Los Angeles]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690712SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જો તમે વિચારો | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690622b|GU/690712b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690712b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690712SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જો તમે વિચારો..., જો એક કેદી વિચારે કે "હું આ કક્ષમાં છું. ચાલ હું જેલના સુપરિન્ટેન્ડન્ટને મારો કક્ષ બદલવા વિનંતી કરું અને આ રીતે હું સુખી થઈશ," તે એક ભૂલ ભરેલો વિચાર છે. જ્યા સુધી વ્યક્તિ જેલની દિવાલમાં છે ત્યાં સુધી તે સુખી ન થઈ શકે. વ્યક્તિએ મુક્ત થવું જોઈએ. આપણા જીવનનું લક્ષ્ય તે હોવું જોઈએ. તો, આપણે આ "વાદ" થી તે "વાદ", "મૂડીવાદ થી સામ્યવાદ, સામ્યવાદથી આ "વાદ," તે "વાદ” દ્વારા કક્ષમાં ફેરફાર કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે આપણને ખુશ નહીં કરે. તમારે આ "વાદ," આ ભૌતિકવાદને સંપૂર્ણપણે બદલવો પડશે, બસ. પછી તમે સુખી થશો. તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:690712 - Lecture SB - Los Angeles|690712 - ભાષણ શ્રી.ભા. - લોસ એંજલિસ}} |
Latest revision as of 23:05, 16 August 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો તમે વિચારો..., જો એક કેદી વિચારે કે "હું આ કક્ષમાં છું. ચાલ હું જેલના સુપરિન્ટેન્ડન્ટને મારો કક્ષ બદલવા વિનંતી કરું અને આ રીતે હું સુખી થઈશ," તે એક ભૂલ ભરેલો વિચાર છે. જ્યા સુધી વ્યક્તિ જેલની દિવાલમાં છે ત્યાં સુધી તે સુખી ન થઈ શકે. વ્યક્તિએ મુક્ત થવું જોઈએ. આપણા જીવનનું લક્ષ્ય તે હોવું જોઈએ. તો, આપણે આ "વાદ" થી તે "વાદ", "મૂડીવાદ થી સામ્યવાદ, સામ્યવાદથી આ "વાદ," તે "વાદ” દ્વારા કક્ષમાં ફેરફાર કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે આપણને ખુશ નહીં કરે. તમારે આ "વાદ," આ ભૌતિકવાદને સંપૂર્ણપણે બદલવો પડશે, બસ. પછી તમે સુખી થશો. તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે." |
690712 - ભાષણ શ્રી.ભા. - લોસ એંજલિસ |