GU/690514b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690514R1-COLUMBUS_ND_02.mp3</mp3player>|"તેથી અહીં પ્રત્યેક જીવંત પ્રાણીતત્વ તેના પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, સ્પર્ધા. હું રાષ્ટ્રિયરૂપે વ્યક્તિગત રીતે પ્રયાસ કરી રહ્યો છું. દરેક વ્યક્તિ તેનો સ્વામી લાવવાની કોશિશ કરી રહ્યો છે. તે ભૌતિક અસ્તિત્વ છે. અને જ્યારે તેણીને હોશ આવે છે, ત્યારે જ્ઞાનવાન," હું ખોટી રીતે છું તે ઉપર સ્વામી કરવાનો પ્રયાસ કરી તેના બદલે, હું ભૌતિક ર્જા સાથે સંકળાયેલી છું, "જ્યારે તે ત્યાં આવે છે, તો પછી તે શરણાગતિ લે છે. પછી ફરીથી તેનું મુક્ત જીવન શરૂ થાય છે. તે આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ પ્રક્રિયા છે. તેથી કૃ કહે છે, સર્વ-ધર્મની પરિત્યજ્ય મમઃ એકં શરણં વ્રજા ([[Vanisource:BG 18.66|ભ.ગી ૧૮.૬૬]]). રસ્તાઓ અને માધ્યમો બનાવશો નહીં, ખોટી રીતે તેના પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરો. તે કરશે ... તમે ખુશ થશો નહીં, કારણ કે તમે તેને ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ આપી શકતા નથી. તે અશક્ય છે."|Vanisource:690514 - Conversation with Allen Ginsberg - Columbus|690514 - વાર્તાલા પએલન જીન્સબર્ગ સાથે - કોલંબસ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690514 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690514|GU/690514c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|690514c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690514R1-COLUMBUS_ND_02.mp3</mp3player>|"તો અહીં પ્રત્યેક જીવ પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, સ્પર્ધા. હું વ્યક્તિગત રૂપે, રાષ્ટ્રિય રૂપે પ્રયાસ કરી રહ્યો છું. દરેક વ્યક્તિ સ્વામી બનવાની કોશિશ કરી રહ્યું છે. તે ભૌતિક અસ્તિત્વ છે. અને જ્યારે તેને હોશ આવે છે, જ્ઞાનવાન, કે "હું ખોટી રીતે સ્વામી બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઉલટું, હું ભૌતિક શક્તિમાં વધુ ફસાઉં છું," જ્યારે તે આ સ્થિતિ પર આવે છે, પછી તે શરણાગત થાય છે. પછી ફરીથી તેનું મુક્ત જીવન શરૂ થાય છે. તે આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ પ્રક્રિયા છે. તેથી કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી ૧૮.૬૬]]). રસ્તાઓ અને માધ્યમો બનાવશો નહીં, ખોટી રીતે સ્વામી બનવા માટે. તે... તમે સુખી નહીં થાઓ, કારણ કે તમે તેને ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવી ન શકો. તે શક્ય નથી."|Vanisource:690514 - Conversation with Allen Ginsberg - Columbus|690514 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎}}

Latest revision as of 06:17, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં પ્રત્યેક જીવ પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, સ્પર્ધા. હું વ્યક્તિગત રૂપે, રાષ્ટ્રિય રૂપે પ્રયાસ કરી રહ્યો છું. દરેક વ્યક્તિ સ્વામી બનવાની કોશિશ કરી રહ્યું છે. તે ભૌતિક અસ્તિત્વ છે. અને જ્યારે તેને હોશ આવે છે, જ્ઞાનવાન, કે "હું ખોટી રીતે સ્વામી બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઉલટું, હું ભૌતિક શક્તિમાં વધુ ફસાઉં છું," જ્યારે તે આ સ્થિતિ પર આવે છે, પછી તે શરણાગત થાય છે. પછી ફરીથી તેનું મુક્ત જીવન શરૂ થાય છે. તે આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ પ્રક્રિયા છે. તેથી કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી ૧૮.૬૬). રસ્તાઓ અને માધ્યમો બનાવશો નહીં, ખોટી રીતે સ્વામી બનવા માટે. તે... તમે સુખી નહીં થાઓ, કારણ કે તમે તેને ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવી ન શકો. તે શક્ય નથી."
690514 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎