GU/730927 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730927BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તે જાણે છે કે તે ભોગવશે. તેથી કેટલીક વાર અંત | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730926 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730926|GU/730928 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730928}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730927BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તે જાણે છે કે તે પીડા ભોગવશે. તેથી કેટલીક વાર અંત:કરણ રોકે છે. આપણે કેટલીક વાર આપણા અંત:કરણને પૂછીએ છીએ. અંત:કરણ કહે છે," ના, આવું ના કર." પરંતુ છતાં આપણે તે કરીએ છીએ. તે આપણી અવિદ્યા છે. કારણ કે આપણે જાણતા નથી, અજ્ઞાનતામાં, પરમાત્મા હોવા છતાં, પરમાત્મા મનાઈ કરી રહ્યા છે, "આવું ન કર," છતાં આપણે તે કરીશું. તેને અનુમંતા કહેવાય છે. પરમાત્માની મંજૂરી વિના આપણે કંઇ ન કરી શકીએ. પરંતુ જ્યારે આપણે આગ્રહ રાખીએ છીએ કે "મારે તે કરવું જ છે," ત્યારે તેઓ કહે છે, "ઠીક છે, તું તે કર, પરંતુ તું તેના પરિણામો ભોગવીશ."|Vanisource:730927 - Lecture BG 13.04 - Bombay|730927 - ભાષણ ભ.ગી. ૧૩.૪ - મુંબઈ}} |
Latest revision as of 01:06, 1 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તે જાણે છે કે તે પીડા ભોગવશે. તેથી કેટલીક વાર અંત:કરણ રોકે છે. આપણે કેટલીક વાર આપણા અંત:કરણને પૂછીએ છીએ. અંત:કરણ કહે છે," ના, આવું ના કર." પરંતુ છતાં આપણે તે કરીએ છીએ. તે આપણી અવિદ્યા છે. કારણ કે આપણે જાણતા નથી, અજ્ઞાનતામાં, પરમાત્મા હોવા છતાં, પરમાત્મા મનાઈ કરી રહ્યા છે, "આવું ન કર," છતાં આપણે તે કરીશું. તેને અનુમંતા કહેવાય છે. પરમાત્માની મંજૂરી વિના આપણે કંઇ ન કરી શકીએ. પરંતુ જ્યારે આપણે આગ્રહ રાખીએ છીએ કે "મારે તે કરવું જ છે," ત્યારે તેઓ કહે છે, "ઠીક છે, તું તે કર, પરંતુ તું તેના પરિણામો ભોગવીશ." |
730927 - ભાષણ ભ.ગી. ૧૩.૪ - મુંબઈ |