GU/690108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690108BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તમારે કૃષ્ણને ન લેવું જોઈએ કારણ કે તે ભારતમાં દેખાયો હતો તેથી તે ભારતીય છે કે ભારતીય ભગવાન. તે એક ભૂલ છે. કૃષ્ણ દરેક માટે છે. કૃષ્ણ હિન્દુ સમુદાયના છે કે કૃષ્ણ ભારતના છે કે કોઈ પણ રીતે, તે કોઈ મટિરીયલ હોદ્દાથી સંબંધિત નથી.તે ઉપર છે.અને તમે ભગવદ ગીતા, ચૌદમો અધ્યાયમાં શોધી શકશો, તે દાવો કરે છે, સર્વ-યોનિસુ કૌન્ત્ય સંભવંતી મર્તયાḥ ([[વેનિસોર્સ: બી.ગી. ૧૪.૪ | બી.ગી ૧૪.૪]])). માનવી સહિત૮૪૦૦૦૦૦ જીવંત એકમોના સ્વરૂપો છે.અને કૃષ્ણ કહે છે કે, અહં બીજા પ્રદઃ પિતા, "હું તેમનો બીજ આપનાર પિતા છું." તેથી તે માત્ર માનવ સમાજનો જ નહીં પણ પ્રાણી સમાજ, પશુ સમાજ, પક્ષી સમાજ, જંતુ સમાજ, જળચર સમાજ, વનસ્પતિ સમાજ, વૃક્ષ સમાજ - તમામ જીવંત સંસ્થાઓનો પિતા હોવાનો દાવો કરે છે. ભગવાન કોઈ ખાસ સમુદાય અથવા વર્ગનો નથી. તે ગેરસમજ છે. ભગવાન દરેકના જ હોવા જોઈએ. "|Vanisource:690108 - Lecture BG 04.11-18 - Los Angeles|690108 - ભાષણ ભ.ગી ૧૪.૧૧-૧૮ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690108b|GU/690109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690109}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690108BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તમારે એવું ના માનવું જોઈએ કે કારણકે કૃષ્ણ ભારતમાં પ્રકટ થયા હતા તેથી તેઓ ભારતીય છે કે ભારતીય ભગવાન. તે એક ભૂલ છે. કૃષ્ણ દરેક માટે છે. એવું ના માનો કે કૃષ્ણ હિન્દુ સમુદાયના છે કે કૃષ્ણ ભારતના છે કે કોઈ પણ રીતે, ક્ષત્રિય છે. ના. તેઓ કોઈ ભૌતિક ઉપાધિ હેઠળ નથી. તેઓ પરે છે. અને તમને ભગવદ્ ગીતા, ચૌદમાં અધ્યાયમાં મળશે, તેઓ દાવો કરે છે, સર્વ-યોનિષુ કૌંતેય સંભવંતી મૂર્તય: ([[Vanisource:BG 14.4 (1972)|.ગી. ૧૪.૪]]). મનુષ્ય સહિત ૮૪,૦૦,૦૦૦ પ્રકારની જીવાત્માની યોનીઓ છે. અને કૃષ્ણ કહે છે કે, અહં બીજ પ્રદઃ પિતા, "હું તેમનો બીજ આપનાર પિતા છું." તો તેઓ માત્ર માનવ સમાજના જ નહીં પણ પ્રાણી સમુદાય, પશુ સમુદાય, પક્ષી સમુદાય, જંતુ સમુદાય, જળચર સમુદાય, વનસ્પતિ સમુદાય, વૃક્ષ સમુદાય - તમામ જીવાત્માઓના પિતા હોવાનો દાવો કરે છે. ભગવાન કોઈ ખાસ સમુદાય અથવા વર્ગના ન હોઈ શકે. તે ગેરસમજ છે. ભગવાન દરેકના જ હોવા જોઈએ."|Vanisource:690108 - Lecture BG 04.11-18 - Los Angeles|690108 - ભાષણ ભ.ગી ૧૪.૧૧-૧૮ - લોસ એંજલિસ}}

Latest revision as of 16:56, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારે એવું ના માનવું જોઈએ કે કારણકે કૃષ્ણ ભારતમાં પ્રકટ થયા હતા તેથી તેઓ ભારતીય છે કે ભારતીય ભગવાન. તે એક ભૂલ છે. કૃષ્ણ દરેક માટે છે. એવું ના માનો કે કૃષ્ણ હિન્દુ સમુદાયના છે કે કૃષ્ણ ભારતના છે કે કોઈ પણ રીતે, ક્ષત્રિય છે. ના. તેઓ કોઈ ભૌતિક ઉપાધિ હેઠળ નથી. તેઓ પરે છે. અને તમને ભગવદ્ ગીતા, ચૌદમાં અધ્યાયમાં મળશે, તેઓ દાવો કરે છે, સર્વ-યોનિષુ કૌંતેય સંભવંતી મૂર્તય: (ભ.ગી. ૧૪.૪). મનુષ્ય સહિત ૮૪,૦૦,૦૦૦ પ્રકારની જીવાત્માની યોનીઓ છે. અને કૃષ્ણ કહે છે કે, અહં બીજ પ્રદઃ પિતા, "હું તેમનો બીજ આપનાર પિતા છું." તો તેઓ માત્ર માનવ સમાજના જ નહીં પણ પ્રાણી સમુદાય, પશુ સમુદાય, પક્ષી સમુદાય, જંતુ સમુદાય, જળચર સમુદાય, વનસ્પતિ સમુદાય, વૃક્ષ સમુદાય - તમામ જીવાત્માઓના પિતા હોવાનો દાવો કરે છે. ભગવાન કોઈ ખાસ સમુદાય અથવા વર્ગના ન હોઈ શકે. તે ગેરસમજ છે. ભગવાન દરેકના જ હોવા જોઈએ."
690108 - ભાષણ ભ.ગી ૧૪.૧૧-૧૮ - લોસ એંજલિસ