GU/690712 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - Los Angeles‎]]
[[Category:GU/અમૃત બિંદુ - Los Angeles‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690712SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જો તમે વિચારો છો ..., જો કોઈ કેદી વિચારે છે કે" હું આ કોષમાં છું. હું જેલના સુપરિન્ટેન્ડન્ટને મારો કોષ બદલવા વિનંતી કરું છું અને હું ખુશ થઈશ, "તે એક ભૂલથી ખ્યાલ છે. જેલની દિવાલો હેઠળ છે તેટલા લાંબા સમય સુધી તે ખુશ થઈ શકતો નથી. કોઈને મુક્ત થવું જોઈએ. તે લક્ષ્ય હોવું જોઈએ આપણું જીવન. તેથી, આપણે આ "ઇસમ" થી "ઇસમ", "મૂડીવાદ દ્વારા સામ્યવાદમાં, સામ્યવાદથી આ" ઇસમ, "તે" ઇસમ ”સુધીના કોષમાં ફેરફાર કરીને ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." તે અમને ખુશ નહીં કરે. તમારે આ "ઇસ્મ," આ ભૌતિકવાદથી સંપૂર્ણપણે બદલાવવું પડશે, બસ. પછી તમે ખુશ થશો. તે આપણી કૃષ્ણ ચેતના છે."|Vanisource:690712 - Lecture SB - Los Angeles|690712 - ભાષણ શ્રી - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690622b|GU/690712b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690712b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690712SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જો તમે વિચારો..., જો એક કેદી વિચારે કે "હું આ કક્ષમાં છું. ચાલ હું જેલના સુપરિન્ટેન્ડન્ટને મારો કક્ષ બદલવા વિનંતી કરું અને આ રીતે હું સુખી થઈશ," તે એક ભૂલ ભરેલો વિચાર છે. જ્યા સુધી વ્યક્તિ જેલની દિવાલમાં છે ત્યાં સુધી તે સુખી ન થઈ શકે. વ્યક્તિએ મુક્ત થવું જોઈએ. આપણા જીવનનું લક્ષ્ય તે હોવું જોઈએ. તો, આપણે આ "વાદ" થી તે "વાદ", "મૂડીવાદ થી સામ્યવાદ, સામ્યવાદથી આ "વાદ," તે "વાદ” દ્વારા કક્ષમાં ફેરફાર કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે આપણને ખુશ નહીં કરે. તમારે આ "વાદ," આ ભૌતિકવાદને સંપૂર્ણપણે બદલવો પડશે, બસ. પછી તમે સુખી થશો. તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:690712 - Lecture SB - Los Angeles|690712 - ભાષણ શ્રી.ભા. - લોસ એંજલિસ}}

Latest revision as of 23:05, 16 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે વિચારો..., જો એક કેદી વિચારે કે "હું આ કક્ષમાં છું. ચાલ હું જેલના સુપરિન્ટેન્ડન્ટને મારો કક્ષ બદલવા વિનંતી કરું અને આ રીતે હું સુખી થઈશ," તે એક ભૂલ ભરેલો વિચાર છે. જ્યા સુધી વ્યક્તિ જેલની દિવાલમાં છે ત્યાં સુધી તે સુખી ન થઈ શકે. વ્યક્તિએ મુક્ત થવું જોઈએ. આપણા જીવનનું લક્ષ્ય તે હોવું જોઈએ. તો, આપણે આ "વાદ" થી તે "વાદ", "મૂડીવાદ થી સામ્યવાદ, સામ્યવાદથી આ "વાદ," તે "વાદ” દ્વારા કક્ષમાં ફેરફાર કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે આપણને ખુશ નહીં કરે. તમારે આ "વાદ," આ ભૌતિકવાદને સંપૂર્ણપણે બદલવો પડશે, બસ. પછી તમે સુખી થશો. તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે."
690712 - ભાષણ શ્રી.ભા. - લોસ એંજલિસ