GU/710105b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710105R1-BOMBAY_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710105 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710105|GU/710110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તા માં અમૃત બિંદુ બોલે છે|710110}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710105R1-BOMBAY_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ સ્ત્રીઓ સાથે લીલા કરે છે. તે કૃષ્ણની સર્વોચ્ચ લીલા છે, રાસ-લીલા. પરંતુ અહીં જો કોઈ પુરુષ સ્ત્રી-શિકારી બને છે, તો તે સૌથી ઘૃણાસ્પદ વ્યક્તિ હશે. તે લોકોની ભૂલ છે: તેઓ કૃષ્ણને સામાન્ય માણસ માને છે. અવજાનંતિ મામ મૂઢા ([[Vanisource:BG 9.11 (1972)|ભ.ગી. ૯.૧૧]]). તે લોકો ધૂર્ત, મૂર્ખ, માનુષિમ તનુમ આશ્રિતમ્ છે. આ ભાવના શીખવી પડે - કૃષ્ણ, કેવી રીતે તેઓ બધા જ સંજોગોમાં સંપૂર્ણ છે. કૃષ્ણ શીખવી રહ્યા છે કે, "જાઓ અને દ્રોણાચાર્યની સામે થોડું જૂઠું બોલો." હવે લોકોને આશ્ચર્ય થશે કે ભગવાન કોઈને કેવી રીતે શિખવાડે કે "તમે જાઓ અને આ જૂઠું બોલો"? તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો વ્યક્તિએ વાસ્તવમાં સમજવું પડે કે તમામ સંજોગોમાં કૃષ્ણનું પદ શું છે. તે માટે બુદ્ધિની આવશ્યકતા છે."|Vanisource:710105 - Conversation - Bombay|710105 - વાર્તાલાપ - મુંબઈ}} |
Latest revision as of 00:02, 21 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ સ્ત્રીઓ સાથે લીલા કરે છે. તે કૃષ્ણની સર્વોચ્ચ લીલા છે, રાસ-લીલા. પરંતુ અહીં જો કોઈ પુરુષ સ્ત્રી-શિકારી બને છે, તો તે સૌથી ઘૃણાસ્પદ વ્યક્તિ હશે. તે લોકોની ભૂલ છે: તેઓ કૃષ્ણને સામાન્ય માણસ માને છે. અવજાનંતિ મામ મૂઢા (ભ.ગી. ૯.૧૧). તે લોકો ધૂર્ત, મૂર્ખ, માનુષિમ તનુમ આશ્રિતમ્ છે. આ ભાવના શીખવી પડે - કૃષ્ણ, કેવી રીતે તેઓ બધા જ સંજોગોમાં સંપૂર્ણ છે. કૃષ્ણ શીખવી રહ્યા છે કે, "જાઓ અને દ્રોણાચાર્યની સામે થોડું જૂઠું બોલો." હવે લોકોને આશ્ચર્ય થશે કે ભગવાન કોઈને કેવી રીતે શિખવાડે કે "તમે જાઓ અને આ જૂઠું બોલો"? તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો વ્યક્તિએ વાસ્તવમાં સમજવું પડે કે તમામ સંજોગોમાં કૃષ્ણનું પદ શું છે. તે માટે બુદ્ધિની આવશ્યકતા છે." |
710105 - વાર્તાલાપ - મુંબઈ |