GU/690107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
ભગવદ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે તમારું મન નિયંત્રિત કરો છો, તો તમારું મન શ્રેષ્ઠ મિત્ર છે. પરંતુ જો તમારું મન અનિયંત્રિત છે, તો તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તેથી અમે મિત્ર કે દુશ્મનની શોધ કરી રહ્યા છીએ, તે બંને મારી સાથે બેઠા છે. જો આપણે મનની મિત્રતાનો ઉપયોગ કરી શકીએ, તો પછી આપણે ઉચ્ચતમ પૂર્ણતાવાળા તબક્કે ઉન્નત થઈએ છીએ. પરંતુ જો આપણે મારા દુશ્મન તરીકે મન બનાવીશું, તો મારો નરક તરફનો માર્ગ સ્પષ્ટ છે "
690107 - ભાષણ Purport to Bhajahu Re Mana - લોસ એંજલિસ