GU/690122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આટલું સૂઈ રહ્યું છે... ખાવું, સૂવું, સંવનન કરવું — જાતીય સંભોગ. કબૂતર જે આનંદ કરે છે તે જ આનંદ, તમે પણ માણી રહ્યા છો. અને બચાવ - તેઓ તેમની પાંખોથી બચાવ કરી રહ્યા છે; તમે અણુ બોમ્બથી બચાવ કરી રહ્યા છો. તેથી તેમાં કોઈ ફરક નથી જીવનની ગુણવત્તા. તેથી કૃષ્ણ, જ્યારે “કામ બંધ કરો” કહે છે, એટલે પ્રાણીઓની જેમ કામ કરવાનું બંધ કરો, પરંતુ કૃષ્ણ જાગૃત લોકો જેવું કરી રહ્યા છે, જેમ કે હરે કૃષ્ણનો જાપ કરવાનું બંધ ન કરો. હેતુ છે."
690122 - ભાષણ શ્રી ભ ૦૫.૦૫.૦૨ - લોસ એંજલિસ