GU/690211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં ભક્ત કહે છે," હા, ઇન્દ્રિયો સર્પ જેવી છે, જોખમી છે, પરંતુ ચૈતન્યની દયાથી આપણે ઝેરના દાંત તોડી શકીએ છીએ. "તે કેવી રીતે? જો તમે કૃષ્ણ માટે સતત તમારી ઇન્દ્રિયોને જોડશો, ઓહ, ઝેરના દાંત તૂટી ગયા છે. ઝેરના દાંત તૂટી ગયા છે. આ સૌથી મોટી ઘાતક સર્પ આ જીભ છે જો તમે ફક્ત કૃષ્ણની જ વાત કરો અને જો તમે ફક્ત કૃષ્ણ પ્રસાદમ્ ખાશો તો, ઓહ, જીભની ઝેરી અસર તૂટી જશે. તમારી પાસે બકવાસ બોલવાની અથવા બકવાસ ખાવાની તક નહીં હોય. પછી તમારું જીવન તરત જ પચાસ ટકા ઉન્નત બને છે."
690211 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ