GU/690712b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો, તે કેવી રીતે દેખાય છે, તે કેવી રીતે અદૃશ્ય થઈ જાય છે, તેમનું બંધારણીય પદ શું છે, મારી બંધારણીય સ્થિતિ શું છે, કૃષ્ણ સાથે શું સંબંધ છે, કેવી રીતે જીવવું છે. બધું. ખાલી જો તમે આ બાબતોને સમજો છો, કૃષ્ણ કહે છે, જનમ કર્મ મે દિવ્યા યો જણાતી તત્ત્વતઃ ... તત્ત્વનો અર્થ વાસ્તવિકતા છે, વૈજ્ઞાનિક રૂપે; લ્હાવો અથવા ભાવનાઓ અથવા કટ્ટરતા દ્વારા નહીં. ના. કૃષ્ણ ચેતના બધું વૈજ્ઞાનિક, નક્કર વૈજ્ઞાનિક છે. તે બોગસ નથી. તે કલ્પના નથી."
690712 - ભાષણ શ્રી ભ - લોસ એંજલિસ