GU/690913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ Tittenhurst માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ચેતનાનો અર્થ થાય છે ભગવાનની દયા દ્વારા જે પ્રાપ્ત થાય છે, તે આપણે સંતુષ્ટ થવું જોઈએ. આટલું જ. તેથી અમે સૂચવીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓએ લગ્ન કરવા જોઈએ. કારણ કે તે એક સમસ્યા છે. લૈંગિક જીવન એક સમસ્યા છે. તેથી દરેક સમાજમાં આ લગ્ન , ક્યાં તો હિન્દુ સમાજ હોય ​​કે ખ્રિસ્તી સમાજ અથવા મોહમ્મદન, લગ્ન ધાર્મિક વિધિઓ હેઠળ થાય છે. તેનો અર્થ એ છે કે કોઈને સંતોષ થવો જોઈએ: 'ઓહ, દેવે મને આ માણસને મારા પતિ તરીકે મોકલ્યો છે'. અને તે માણસે વિચારવું જોઇએ કે 'દેવે મને આ સ્ત્રી, આ સરસ સ્ત્રી, મારી પત્ની તરીકે મોકલ્યો છે. ચાલો આપણે શાંતિથી રહીએ '. પણ જો મારે જોઈએ, 'ઓહ, આ પત્ની સારી નથી. તે છોકરી સરસ છે ',' આ માણસ સારો નથી. તે માણસ સારો છે ', તો પછી આખી વાત બગડે છે. આખી વસ્તુ બગડેલી છે."
690913 - ભાષણ SB 05.05.01-2 - ટાઇટનહર્સ્ટ