GU/700504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700504IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"હોઈ શકે છે કે તમે ખૂબજ ધની પરિવારમાં જન્મ લેશો,નહીંતર તમે પશુના ગર્ભમાં જન્મ લેશો,પણ જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિના કષ્ટો તો જારી રહેશે.તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આપણને આ ચાર વસ્તુઓનો સમાધાન/ઉકેલ કાઢવું છે:જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિ.તો જો આપણે પાપ્મય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપ્મય રીતે ભોજન કરીશું,ત્યારે જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિનો આ જીવન ચાલતું રહેશે.નહીંતર,તમે તેનો ઉકેલ કાઢી શકો છો,અને જેમ કે ભગવદ્ ગીતામાં વ્યક્ત છે,ત્યક્ત્વા દેહં પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય:"આ દેહને છોડ્યા બાદ,"ત્યક્ત્વા દેહં પન: જન્મ નૈતિ,"તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ નહિ લેશે."|Vanisource:700504 - Lecture ISO 01 - Los Angeles|700504 - ભાષણ ISO 01 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700503 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700503|GU/700504b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700504b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700504IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ક્યાં તો તમે ખૂબજ ધની, ખૂબ જ વૈભવી, પરિવારમાં જન્મ લો, અથવા તમે પશુના ગર્ભમાં જન્મ લો, પણ જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાના કષ્ટો તો ચાલુ રહેશે . તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ આ ચાર વસ્તુઓનું સમાધાન: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો જો આપણે પાપમય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપમય રીતે ભોજન કરીશું, તો આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા ચાલુ રહેશે. નહીંતો, તમે તેનો ઉકેલ કાઢી શકો છો, અને જેવું ભગવદ્ ગીતામાં વ્યક્ત છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]): "આ શરીર છોડ્યા પછી, "ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતો નથી."|Vanisource:700504 - Lecture ISO 01 - Los Angeles|700504 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ}}

Latest revision as of 10:30, 20 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ક્યાં તો તમે ખૂબજ ધની, ખૂબ જ વૈભવી, પરિવારમાં જન્મ લો, અથવા તમે પશુના ગર્ભમાં જન્મ લો, પણ જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાના કષ્ટો તો ચાલુ રહેશે જ. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ આ ચાર વસ્તુઓનું સમાધાન: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો જો આપણે પાપમય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપમય રીતે ભોજન કરીશું, તો આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા ચાલુ રહેશે. નહીંતો, તમે તેનો ઉકેલ કાઢી શકો છો, અને જેવું ભગવદ્ ગીતામાં વ્યક્ત છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય (ભ.ગી. ૪.૯): "આ શરીર છોડ્યા પછી, "ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતો નથી."
700504 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ