GU/700507b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં.ધાર્મિક પદ્ધતિનો રહસ્ય એક ગુફામાં કે હૃદયમાં છે.તો કેવી રીતે તેનો સાક્ષાત્કાર કરવો?મહાજનો યેન ગતઃ સ પંથા.તમને મહાન વ્યક્તિઓનો અનુસરણ કરવું જોઈએ.તેથી અમે ભગવાન કૃષ્ણ કે ભગવાન ચૈતન્યનો અનુસરણ કરવાનો પ્રયત્ન કરિ રહ્યા છે.તે સિદ્ધિ/પૂર્ણતા છે.તમને વેદોથી સાબૂત લેવો જોઈએ.તમને તે ઉપદેશનો પાલન કરવો જોઈએ.સફળતા પાકું છે.બસ એટલું જ."
700507 - ભાષણ ISO 05 - લોસ એંજલિસ