GU/700703b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે તમે જાપ કરો છો,તમને સાંભળવું પણ જોઈએ.હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે/હરે રામ,હરે રામ,રામ રામ,હરે હરે.તમને તે જ સમયે સાંભળવું જોઈએ.ત્યારે મન અને ઇન્દ્રિયો વશમાં હશે.તે સમાધિ છે.તે યોગની સિદ્ધિ છે.તે યોગની ભગવદ્ ગીતામાં ભલામણ કરવામાં આવેલી છે:યોગીનામ અપિ સર્વેષામ મત-ગતેનાન્તર-આત્મના(BG 6.47).તો બધાને,જાપ કરતા સમયે,તેને સાંભળવું જોઈએ."
700703 - ભાષણ Initiation - લોસ એંજલિસ