GU/710319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઘણા દેશી છે. દેશી એટલે જેણે આ ભૌતિક શરીરને સ્વીકાર્યું, તેને દેહ કહેવામાં આવે છે. ભગવદ-ગીતામાં એમ પણ કહેવામાં આવે છે, કૌમારમ્ યૌવનમ જરા, તત્ દેહાંતાર-પ્રપ્તિહ ધીરસ તત્ર ના મુહ્યતિ (ભ.ગી ૨.૧૩). દેહિનામ આહ દેહિશુ. તો દેહિ એટલે હું આ શરીર નથી, પણ મેં આ શરીર સ્વીકાર્યું છે. જેમ આપણે એક પ્રકારનો ડ્રેસ સ્વીકારીએ છીએ, તેવી જ રીતે, મારી ઇચ્છા પ્રમાણે, મારા કર્મ પ્રમાણે, મેં ચોક્કસ પ્રકારનું શરીર સ્વીકાર્યું છે, અને તે શરીર પ્રમાણે, હું વિવિધ પ્રકારનાં દુsખો અને આનંદનો વિષય છું. આ ચાલુ છે."
710319 - ભાષણ શ્રી ભ ૧૦.૨૨.૩૫ - મુંબઈ‎