GU/730913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી જ્યારે તમે ભક્તિ મંચ પર આવો, ત્યારે તે ફક્ત કૃષ્ણને સંતોષવા માટે છે. ભૌતિક પ્લેટફોર્મમાં, દરેક વ્યક્તિએ પોતાની રુચિને સંતોષવાની હોય છે. તે જ ફરક છે. તેથી જો તમે તમારી ભૌતિક પ્રવૃત્તિઓ છોડી દો, તો ત્યક્ત્વા સ્વ-ધર્મમા: કરણામ્બુજામ હરેહ , અને, ભાવના દ્વારા કે કેવસેસ કરીને અથવા જોઈને કે "આ લોકો કૃષ્ણ સભાન લોકો છે. તેઓ ખૂબ સરસ છે."
730913 - ભાષણ ભ.ગી ૦૨.૪૦ - લંડન‎