GU/730924 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં, દરેક વ્યક્તિ ફળદાયી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, આ જીવનમાં કર્મ-કર્મ અને પછીના જીવનમાં પણ કર્મ કરે છે. તેથી મહાન બલિદાન આપીને, દાનમાં, પૂણ્ય પ્રવૃત્તિઓ આપીને તે પણ કર્મ છે. તેઓ આગલા જીવનમાં તક આપવા માટે છે, સ્વર્ગીય ગ્રહ અથવા સમાન અન્ય ઉચ્ચ ગ્રહોની સ્થિતિમાં જીવનનિર્ધારણ ખૂબ જ, ખૂબ જ આરામદાયક છે, આ ગ્રહના જીવન ધોરણ કરતા હજારો અને હજારો ગણા સારા છે. પણ તે કર્મ પણ છે. કાંક્ષાન્તાહ કર્મણમ્ સિદ્ધિમ્ યજ્નતા ઇહ દેવાતઃ"
730924 - ભાષણ ભ.ગી ૧૩.૦૧-૨ - મુંબઈ‎