GU/731004 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી તમારે જલ્દી જ જન્મ લેવો પડશે, તમારે મરી જવું પડશે. જેમ oરોબિંદોએ જન્મ લીધો હતો; તે મરી ગયો. દરેક વ્યક્તિ. બ્રહ્મ પણ. તે લાંબી અવધિ અથવા નાનો સમયગાળો હોઈ શકે. આ બાબત કંઈ ફરકતું નથી. દરેક વ્યક્તિ . તે સંપૂર્ણતા જ્ઞાન છે: આ જન્મ અને મૃત્યુની સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે ભગવદ ગીતામાં જણાવાયું છે. જન્મ-મ્રીત્યું -જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુંદર્શનં (ભ.ગી ૧૩.૮-૧૨ )."
731004 - વાર્તાલાપ - મુંબઈ‎