GU/731020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી આધુનિક સંસ્કૃતિ, તેમની પાસે આવી કોઈ માહિતી નથી. દરેક વ્યક્તિ ગુણવત્તા પ્રમાણે તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે સુધારણા નથી. જન્મ-મરણના આ ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળવું તે વાસ્તવિક સુધારણા છે. તે વાસ્તવિક સુધારણા છે. જન્મા -મૃત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુંદર્શનં "
731020 - ભાષણ ભ.ગી ૧૩.૨૨ - મુંબઈ‎