GU/731022 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે પછીનું શરીર હું મારા કર્મ પ્રમાણે પ્રાપ્ત કરીશ. પણ જો તમે કૃષ્ણ આ શરીરમાં, શરીરના આ માનવ સ્વરૂપમાં, અને જો તમે કૃષ્ણ છે તે સમજવાનો પ્રયાસ કરો છો, તો ત્યાક્ત્તમ દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી ૪.૯), પછી આ શરીર છોડ્યા પછી, તમે બીજું ભૌતિક શરીર સ્વીકારશો નહીં. આ કૃષ્ણ ચેતના ચળવળ છે. આપણે પુરુષોને કૃષ્ણ સભાન બનવા માટે શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી તેને બીજી ભૌતિક શરીર સ્વીકારવાની જરૂર ન પડે."
731022 - ભાષણ ભ.ગી ૧૩.૨૩ - મુંબઈ‎