GU/731025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731025LE-BOMBAY_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731023|GU/731026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731026}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731025LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"આપણું લક્ષ્ય ખૂબ જ મહાન છે, શ્રેષ્ઠ કલ્યાણકારી કાર્ય. અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ, તેઓ તેમને ગો-ખર તરીકે રાખે છે અને તમામ પ્રકારના મોટા, મોટા વચનો આપે છે. ના, અમે એમ નથી કહેતા. આપણું મિશન તેમને પ્રકાશિત કરવાનું છે, કે તે આ શરીર નથી, તે આત્મા છે. પરમાત્મા હોય છે; આ શરીરમાં આત્મા અને પરમાત્મા બંને રહે છે. પરમાત્મા અવલોકન કરે છે અને જીવ કર્મ કરે છે. તેના કર્મ મુજબ, તે પરિણામ પ્રાપ્ત કરી રહ્યું છે, એક અલગ પ્રકારનું શરીર. આ રીતે, તે વારંવાર જન્મ લે છે અને વારંવાર તેનું મૃત્યુ થાય છે. તો વ્યક્તિએ જન્મ અને મૃત્યુનું આ પુનરાવર્તન બંધ કરવું પડશે. તે જ જીવનની પૂર્ણતા છે. તે પૂર્ણતા છે."|Vanisource:731025 - Lecture BG 13.26 - Bombay|731025 - ભાષણ ભ.ગી. ૧૩.૨૬ - મુંબઈ}} |
Latest revision as of 00:19, 25 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણું લક્ષ્ય ખૂબ જ મહાન છે, શ્રેષ્ઠ કલ્યાણકારી કાર્ય. અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ, તેઓ તેમને ગો-ખર તરીકે રાખે છે અને તમામ પ્રકારના મોટા, મોટા વચનો આપે છે. ના, અમે એમ નથી કહેતા. આપણું મિશન તેમને પ્રકાશિત કરવાનું છે, કે તે આ શરીર નથી, તે આત્મા છે. પરમાત્મા હોય છે; આ શરીરમાં આત્મા અને પરમાત્મા બંને રહે છે. પરમાત્મા અવલોકન કરે છે અને જીવ કર્મ કરે છે. તેના કર્મ મુજબ, તે પરિણામ પ્રાપ્ત કરી રહ્યું છે, એક અલગ પ્રકારનું શરીર. આ રીતે, તે વારંવાર જન્મ લે છે અને વારંવાર તેનું મૃત્યુ થાય છે. તો વ્યક્તિએ જન્મ અને મૃત્યુનું આ પુનરાવર્તન બંધ કરવું પડશે. તે જ જીવનની પૂર્ણતા છે. તે પૂર્ણતા છે." |
731025 - ભાષણ ભ.ગી. ૧૩.૨૬ - મુંબઈ |