GU/660725 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક જગતને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા દુ:ખોના સ્થળ તરીકે પ્રમાણભૂત કરવામાં આવ્યું છે. હવે, જો આ સ્થળ તે હેતુ માટે બનાવવામાં આવ્યું હોય, ફક્ત દુ:ખો આપવા માટે, કેવી રીતે તમે તેને સુખનું સ્થળ બનાવી શ અકો? આ સ્થળ તે હેતુ માટે છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે 'જે પણ વ્યક્તિ મારી પાસે આવે છે, તેણે ફરીથી આ દુ:ખોના સ્થળમાં જવું નથી પડતું. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ (ભ.ગી. ૪.૯)."
660725 - ભાષણ - ભ.ગી. ૪.૯-૧૧ - ન્યુ યોર્ક