GU/660803 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ શરીરો આપણા ગયા જન્મમાં આપણે કરેલા કર્મોના ધોરણ પ્રમાણે બનેલા છે. અને હવે પછીનું શરીર જે આપણે અત્યારે કરી રહ્યા છીએ તેના પ્રમાણે બની રહ્યું છે. પણ અહી કૃષ્ણ કહે છે કે જેવુ વ્યક્તિ સમજી શકે છે કે કૃષ્ણના કાર્યોની પ્રકૃતિ દિવ્ય છે, તે કર્મોના ફળમાથી મુક્ત બને છે."
660803 - ભાષણ - ભ.ગી. ૪.૧૪-૧૯ - ન્યુ યોર્ક