GU/661204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન ગતિ છે. ગતિ મતલબ લક્ષ્ય. આપણે જાણતા નથી કે આપણું લક્ષ્ય શું છે. આપણી અજ્ઞાનતાને કારણે, ભ્રામક શક્તિના પુષ્કળ પ્રભાવને કારણે, આપણે જાણતા નથી કે જીવનનું લક્ષ્ય શું છે. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). લોકો જાણતા નથી કે તેમના જીવનનું લક્ષ્ય શું છે. જીવનનું લક્ષ્ય છે ભગવાન સાથેના ખોવાઈ ગયેલા સંબંધને પુનઃસ્થાપિત કરવો. તે તેનું લક્ષ્ય છે."
661204 - ભાષણ - ભ.ગી. ૯.૧૮-૧૯ - ન્યુ યોર્ક