GU/661223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમારે કેલિફોર્નિયા જવું હોય, તો તમારે ત્યાં જવું પડે. જો ફક્ત હું વિચારું, 'હું કેલિફોર્નિયા જાઉં છું, કેલિફોર્નિયા જાઉં છું', શું તે...? ના. તો તેવી જ રીતે, વાસ્તવમાં જો તમારે શાંતિ જોઈતી હોય, તો તમારે કામ કરવું પડે. પદ્ધતિ છે. પદ્ધતિ દરેક માટે ખુલ્લી છે, પણ તમારે તેને ગ્રહણ કરવી પડે. નહિતો તે શક્ય નથી. તેથી ભગવાન ચૈતન્ય કહે છે, મનુષ્ય જન્મ સાર્થક કરી: "તમે સૌ પ્રથમ પોતાને પૂર્ણ બનાવો; પછી પ્રચાર કરો." તમે પોતે મૂર્ખ ના રહો, અને તમે પ્રચારક બનો. ના."
661223 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૩૦-૩૩૫ - ન્યુ યોર્ક