GU/670106b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આવી કોઈ બુદ્ધિ નથી, આ પ્રકારનું જ્ઞાન નથી, અને તેઓ ખૂબ ગર્વ અનુભવે છે. તેથી જો આપણને ખરેખર જોઈતું હોય... કારણ કે આ વસ્તુઓ ભગવાનની ઉપહાર, જ્ઞાન છે... તે અહીં સમજાવવામાં આવ્યું છે, બુદ્ધિર જ્ઞાનં અસમ્મોહ: (ભ.ગી. ૧૦.૪). આ બધી વસ્તુઓ ભગવાનની ભેટ છે. તેથી આપણે તેનો ઉપયોગ કરવો જ જોઇએ. આ માનવ સ્વરૂપ ભગવાનની ભેટનો ઉપયોગ કરવા માટે વિકસિત થયું છે. ભગવાનએ આપણને સરસ આહાર આપ્યા છે; ભગવાને આપણને બુદ્ધિ આપી છે; ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે, હવે ભગવાને આપણને જ્ઞાનનાં પુસ્તકો આપ્યાં છે. તેઓ વ્યક્તિગત રૂપે આ ભગવદ્ ગીતા કહી રહ્યા છે. તમે તેનો ઉપયોગ કેમ નથી કરતા? તમે તેનો ઉપયોગ કેમ નથી કરતા? જો આપણે તેનો ઉપયોગ કરીશું, તો પછી આપણે આર્ય અથવા મનુષ્ય બનવાનો ગર્વ અનુભવી શકીશું."
670106 - ભાષણ ભ.ગી. ૧૦.૪-૫ - ન્યુ યોર્ક‎