GU/670107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જો કોઈ એવી દલીલ કરે કે "ઓહ, જો હું પોતાને કૃષ્ણની સેવામાં પૂર્ણ રીતે જોડું, તો પછી શું કરવું? હું આ ભૌતિક જગતમાં કેવી રીતે જીવીશ? મારા ભરણપોષણનું ધ્યાન કોણ રાખશે?" તે આપણી મૂર્ખતા છે. જો તમે અહીં કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કરો છો, તો તમને તમારું ભરણપોષણ મળે છે; તમને તમારું વેતન, ડોલર મળે છે. શું તમે એટલા મૂર્ખ છો કે તમે કૃષ્ણની સેવા કરી રહ્યા છો અને તેઓ તમારું પાલન નહીં કરે? યોગ-ક્ષેમં વહામિ અહમ ( ભ.ગી. ૯.૨૨). કૃષ્ણ ભગવદ્દ-ગીતામાં કહે છે કે "હું પોતે તેના ભરણપોષણનો ભાર લઉં છું." તમે કેમ તે માનતા નથી? વ્યાવહારીક રીતે તમે તે જોઈ શકો છો."
670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎