GU/670110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહી ભગવાન ચૈતન્ય કહે છે કે કૃષ્ણ ભક્તિ હય અભિધેય પ્રધાન (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૭). આત્મ-સાક્ષાત્કાર માટે, જો તમારે પોતાનો સાક્ષાત્કાર કરવો હોય અથવા જો તમારે આ ભૌતિક સકંજામાથી છૂટવું હોય, તો મુખ્ય કાર્ય છે કૃષ્ણ ભાવનાભાવિત બનવું અને ભગવાનની સેવામાં પ્રત્યક્ષ રીતે જોડાવું. અને ભક્તિ-મુખ-નિરીક્ષક કર્મ-યોગ-જ્ઞાન. અને બીજી પદ્ધતિઓ, તેમનો પણ સ્વીકાર થયેલો છે, પણ તે આ પદ્ધતિ પર નિર્ભર છે."
670110 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૨.૧૪-૧૯ - ન્યુ યોર્ક