GU/670224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો પરમ ભગવાન સાથે ઘણી ગુણાત્મક સમાનતા છે. પરંતુ શંકરાચાર્યનું નિવેદન કહે છે કે "આપણે જીવો, આપણે ભગવાન છીએ, અને અત્યારે આપણે માયામાં ભ્રમિત છીએ. જેવા આ માયાથી મુક્ત થઈ જઈએ છીએ, આપણે ભગવાન બનીએ છીએ," તે હકીકત નથી. તમે ભગવાન નથી બનતા, પરંતુ તમે પહેલેથી જ અમુક અંશે ઈશ્વરીય ગુણોમાં છો, પૂર્ણ રીતે નહીં. તો જ્યારે તમે ભૌતક સકંજામાંથી મુક્ત થશો, તમે તમારો મૂળ ગુણ, આધ્યાત્મિક ગુણ પ્રાપ્ત કરો છો."
670224 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૧૮-૧૨૦- સાન ફ્રાન્સિસ્કો‎