GU/680306b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભાગવત સૌથી બુદ્ધિશાળી માણસને સલાહ આપે છે કે તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદ: "જો તમે બુદ્ધિશાળી છો, તો તમારે તમારી કૃષ્ણ ભાવનામૃતને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ." કેમ? ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધઃ (શ્રી.ભા. ૧.૫.૧૮): "કારણ કે આ કૃષ્ણ ભાવનામૃત એટલું મૂલ્યવાન અને દુર્લભ છે કે જો તમે તમારા અવકાશયાન અથવા અન્ય કોઈ વસ્તુ દ્વારા સમગ્ર અંતરીક્ષની મુસાફરી કરો છો, તો પણ તમે આ કૃષ્ણ ભાવનામૃતને ક્યાંય મેળવી ન શકો."
680306 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎