GU/680327b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિકવાદી વ્યક્તિ સંતુષ્ટ થાય છે, જ્યારે તમે તેને તેના વ્યક્તિગત આનંદ માટે એક સરસ, સુગંધિત ફૂલ આપો છો; અને કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, તે તરત જ વિચારે છે, "તે ખૂબ જ સરસ ફૂલ છે; તે કૃષ્ણને અર્પણ કરવું જોઈએ." ફૂલ છે, વ્યક્તિ પણ છે, પણ ચેતના બદલાઈ ગઈ છે. બસ. તે વ્યક્તિ દરેક વસ્તુને કૃષ્ણની સાથેના સંબંધમાં જ વિચારે છે. "
680327 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો‎