GU/680615b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો હાલના ક્ષણે, ખાસ કરીને આ યુગમાં, ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધને ભૂલી જવું ખૂબ જ પ્રબળ છે. અને આ દિવ્ય ધ્વનિ, હરે કૃષ્ણ, નો જપ કરવાથી, પ્રથમ ભાગ એ છે કે આપણું હૃદય અથવા મન બધી ગંદી વસ્તુઓથી શુદ્ધ થઈ જાય છે. આ કોઈ સૈદ્ધાંતિક પ્રસ્તાવ નથી, પરંતુ તે એક તથ્ય છે. જો તમે હરે કૃષ્ણ, આ મંત્રનો જપ કરતા જશો તો તે મુશ્કેલ નથી. જોકે તે સંસ્કૃત ભાષામાં ઉચ્ચારવામાં આવે છે, દરેક વ્યક્તિ તેનો જપ કરી શકે છે, જેમ આ સભામાં આપણે કીર્તન કરવાનું શરૂ કર્યું, અને તમે પણ અમારી સાથે જોડાયા."
680615 - ભાષણ - મોંટરીયલ