GU/680616 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ મનુષ્ય શરીર, તે બહુ જ દુર્લભતાથી મળે છે. તેનો દુરુપયોગ ના થવો જોઈએ. તે સૌ પ્રથમ જ્ઞાન છે. પણ લોકો તે રીતે શિક્ષિત નથી થતાં. તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે, ઇન્દ્રિય તૃપ્તિ કરતાં જાઓ: "મજા કરો, મજા કરો, મજા કરો'. કોઈ ધૂર્ત આવે છે, તો તે પણ કહે છે, "ઠીક છે, મજા કરો. ફક્ત પંદર મિનિટ માટે ધ્યાન કરો'. પણ વાસ્તવમાં, આ શરીર ઇન્દ્રિય તૃપ્તિને વધારવા માટે નથી. આપણને ઇન્દ્રિય તૃપ્તિની જરૂર પડે છે કારણકે તે શરીરની માંગ છે. જો આપણે શરીરને સ્વસ્થ અવસ્થામાં રાખવું છે, તો શરીરની માંગ - ખાવું, ઊંઘવું, પ્રજનન, અને સંરક્ષણ - આપવી પડે. પણ તે વધારવું જોઈએ નહીં. તેથી મનુષ્ય જીવનમાં તપસ્યા છે. તપસ્યા મતલબ પ્રતિજ્ઞા, તપ. આ બધા જ શાસ્ત્રોની શિક્ષા છે."
680616 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૩ - મોંટરીયલ