GU/680619 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃતમાં આપણે આપણા સમકાલીન લોકોને "પ્રભુ" તરીકે સંબોધિત કરીએ છીએ. પ્રભુ એટલે સ્વામી. અને વાસ્તવિક વિચાર એ છે કે "તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું." એકદમ ઉલટું. અહીં, ભૌતિક જગતમાં, દરેક પોતાને સ્વામી તરીકે રાખવા માંગે છે: "હું તમારો સ્વામી છું, તમે મારા સેવક છો." તે જ ભૌતિક અસ્તિત્વની માનસિકતા છે. અને આધ્યાત્મિક અસ્તિત્વનો અર્થ છે, "હું સેવક છું, તમે સ્વામી છો." જરા જુઓ. બિલકુલ ઉલટું."
680619 - ભાષણ ભ.ગી. ૦૪.૦૯ - મોંટરીયલ