GU/680825 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ બ્રહ્માંડ, આ બ્રહ્માંડ ફક્ત એક જ બ્રહ્માંડ છે, પરંતુ લાખો બ્રહ્માંડો છે, અને તે સ્થૂળ અને સૂક્ષ્મ તત્વોથી ઢંકાયેલા છે. અને તે સ્થૂળ અને સૂક્ષ્મ તત્વોને ભેદીને, જ્યારે કોઈ અંતરિક્ષમાં આવે છે, ત્યારે અસંખ્ય ગ્રહો હોય છે. ગ્રહો દેખાય છે, સૂર્ય અને તારાઓ, તેમના જેવા. તો બે આત્માઓ, જય અને વિજય, તેઓ આ પૃથ્વી પર આવે છે. તે આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. અત્યારે, તેઓ રાક્ષસો તરીકે આવ્યા છે કારણ કે તેમણે પરમ ભગવાન સાથે લડવાનું હતું. ભક્તો લડશે નહીં. ભક્તો સેવક હોય છે, પરંતુ નાસ્તિક, અસુરો, તેઓ હંમેશા પરમ ભગવાનથી શત્રુતા રાખે છે."
680825 - વાર્તાલાપ - મોંટરીયલ