GU/680826b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રાહ્મણ પાસે કાર્ય કરવાની અપેક્ષા નથી રાખવામાં આવતી. તે ધન પ્રતિગ્રહ છે. પ્રતિગ્રહ મતલબ બીજાઓ પાસેથી વસ્તુઓ સ્વીકારવી. જેમ કે તમે મને ઘણી વસ્તુઓ - ધન, કપડા, ભોજન પ્રદાન કર્યા છે - તો એક સંન્યાસી, બ્રાહ્મણ સ્વીકારી શકે છે. અન્ય નહીં. એક ગૃહસ્થ ન કરી શકે. પ્રતિબંધો છે. એક બ્રહ્મચારી કરી શકે, પરંતુ તે પોતાના આધ્યાત્મિક ગુરુ વતી સ્વીકારી શકે, વ્યક્તિગત રૂપે નહીં. આ નિયમો છે."
680826 - વાર્તાલાપ - મોંટરીયલ