GU/680914 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ-ગીતામાં તમે જોશો કે આ કીર્તન સતત ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી છે. સતતમ. સતતમ એટલે હંમેશા. ક્યાં તો અપૂર્ણ સ્તર પર અથવા પૂર્ણ સ્તર પર, પ્રક્રિયા એક જ છે. તે માયાવાદી જેવું નથી, કે તમે સૌ પ્રથમ જપ કરો, અને જપ કરીને જ્યારે તમે સ્વયં ભગવાન બની જાઓ છો, પછી કોઈ જપ નથી કરવાનો - બંધ. આ માયાવાદ દર્શન છે. આ વાસ્તવિક સ્થિતિ નથી. તમારા ઉચ્ચતમ સિદ્ધ સ્તર પર પણ જપ અને કીર્તન ચાલુ રહેશે."
680914 - ભાષણ અવતરણ - સાન ફ્રાન્સિસ્કો‎