GU/681115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત મુક્તિ પછીનું મંચ છે. બ્રહ્મ-ભૂત:. બ્રહ્મ-ભૂત: મતલબ "હવે હું બધી ભૌતિક ચિંતાઓથી મુક્ત છું." તેને બ્રહ્મ-ભૂત: મંચ કહે છે. જેમ કે જે વ્યક્તિએ વર્ષો સુધી જેલમાં કાઢયા છે, જો તેને સ્વતંત્રતા આપવામાં આવે, "હવે તમે મુક્ત છો", તો તેને કેટલો આનંદ થશે: "ઓહ, હવે હું મુક્ત છું." તમે જોયું? તો તે બ્રહ્મ-ભૂત: નું મંચ છે. પ્રસન્નાત્મા, પ્રસન્ન, તરત જ. અને આનંદનો સ્વભાવ શું છે? ન શોચતી. મોટા નુકસાનમાં પણ, કોઈ શોક નથી. અને મોટા નફામાં પણ, કોઈ આનંદ નથી, અથવા કોઈ તૃષ્ણા નથી. તેને બ્રહ્મ-ભૂત: મંચ કહેવાય છે."
681115 - ભાષણ - લોસ એંજલિસ