GU/681230 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વ્યક્તિને આત્મ-સાક્ષાત્કાર થયેલો છે કે "હું પરમ ભગવાનનો અંશ છું, દરેક વ્યક્તિ પરમ ભગવાનનો અંશ છે, અને મનુષ્ય, પશુ, કીડી, જળચર, પ્રાણી, પક્ષી, દરેક જીવ પરમ ભગવાનનો અંશ છે...," તે આત્મ-સાક્ષાત્કાર છે. પછી તમે કેવી રીતે હત્યા કરી શકો? જો દરેક વ્યક્તિ પરમ ભગવાનનો અંશ છે, સંતાન છે, તમે તમારા ભાઈની હત્યા કેવી રીતે કરી શકો? આ આત્મ-સાક્ષાત્કાર છે. તમે નહીં કરો... તમે એક કીડીને પણ મારવાથી ખચકાશો."
ભાષણ ભ.ગી. ૦૩.૧૮-૩૦ - લોસ એંજલિસ