GU/690110c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે જપ કરીને જોશો કે કૃષ્ણ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે અને પદાર્થ અને ભૌતિક આનંદ પ્રત્યેનો તમારો પ્રેમ ઓછો થઈ રહ્યો છે, તો તમારે જાણવું જોઇએ કે તમે પ્રગતિ કરી રહ્યા છો. જો, જપ કરવાથી, તમે તમારી ભૌતિક ઉત્કંઠા વધારી રહ્યા છો, તો તે પ્રગતિ નથી. પછી તે અપરાધ છે. વ્યક્તિએ જાણવું જોઇએ કે "અત્યારે હું અપરાધ-યુક્ત જપ કરું છું. મારે તેને સુધારવું પડશે." તમારે કસોટી કરવી પડે કે શું તમે તમારો ભગવદ્ પ્રેમ, કૃષ્ણ પ્રેમ, વધારી રહ્યા છો કે નહીં. પછી તમારે જાણવું જોઈએ કે તમે પ્રગતિ કરી રહ્યા છો."
690110 - દીક્ષા અને લગ્ન - લોસ એંજલિસ