GU/690219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ફક્ત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ નો જપ કરીને, કલૌ, આ કળિયુગમાં, કલૌ નાસ્તિ એવ, નાસ્તિ એવ, નાસ્તિ એવ: બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ વિકલ્પ નથી. જો તમે આ પ્રણાલીને અપનાવો છો, આ ભક્તિ-યોગ પ્રણાલી, ખૂબ જ સરળ, બસ જપ કરવાથી, તમે તરત જ પરિણામ પ્રાપ્ત કરી શકશો. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ (ભ.ગી ૯.૨). અન્ય કોઈપણ યોગ પ્રણાલી, જો તમે અભ્યાસ કરો, તો તમે અંધકારમાં છો; તમે જાણતા નથી કે તમે કેટલી પ્રગતિ કરી રહ્યા છો. પરંતુ આ પ્રણાલી, તમે સમજી શકશો, 'હા, હું આવી-અને-આવી પ્રગતિ કરી રહ્યો છું."
690219 - ભાષણ ભ.ગી. ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ