GU/690319b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણો વૈષ્ણવ સિદ્ધાંત છે કે આપણે પોતાને યોગ્ય બનાવવી પડે જેમ કે બિલાડીઓ અને કૂતરાઓ. પણ આપણે સામાન્ય વ્યક્તિની સેવા કરીશું નહીં. કૃષ્ણ અને તેમના પ્રતિનિધિ - પછી તે વ્યક્તિનું જીવન સિદ્ધ છે. કલૌ શુદ્ર સંભવ. આ યુગમાં, દરેક વ્યક્તિ વ્યાવહારીક રીતે એક સ્વામીની શોધમાં છે. પરંતુ તેને સ્વામી શોધવા દો. કૃષ્ણ તૈયાર છે. તેઓ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી ૧૮.૬૬) "ફક્ત મને જ તમારા સ્વામી તરીકે સ્વીકારો." સ્વામી તૈયાર છે. જો આપણે આ સ્વામીને સ્વીકારીએ, તો આપણું જીવન સફળ છે."
690319 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮-૧૧ - હવાઈ‎