GU/690413 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આખી વેદિક શિક્ષા છે ભૌતિક અસ્તિત્વના ત્રિતાપથી પીડાતી આખી માનવતાનો બસ ઉદ્ધાર કરવો. તે વેદિક સંસ્કૃતિનું લક્ષ્ય અને વિષય છે. તેનો મતલબ આ મનુષ્ય જીવન બધા જ પ્રકારના સંકટોના નિવારણ માટે છે. તે મનુષ્યનો પ્રયાસ હોવો જોઈએ. વાસ્તવમાં, તેઓ તે કરી રહ્યા છે. દરેક વ્યક્તિ જીવનના દુ:ખો ઓછા કરવાનો અને જીવનના સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે બધા જ કાર્યો કરવા પાછળની પ્રેરણા છે. પણ દુર્ભાગ્યવશ, તેઓ જાણતા નથી કે તે કેવી રીતે કરવું."
690413 - ભાષણ - શ્રી.ભા. ૧૧.૩.૨૧ - ન્યુ યોર્ક