GU/690416b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં કૃષ્ણ ભાવનામૃત આંદોલનની શરૂઆત છે: ફક્ત કૃષ્ણ વિશે સાંભળવું અને કૃષ્ણનો જપ કરવો અથવા કીર્તન કરવું અને તેમને હંમેશા યાદ રાખવા. પછી તમે સુરક્ષિત છો. તમારે કોઈ પણ રીતે વિચલિત થવાની જરૂર નથી. તમારું જીવન સલામત છે. તમારું આગલું જીવન સુનિશ્ચિત છે, ખૂબ જ સારું જીવન." અને તે ખૂબ જ સરળ છે. ફક્ત જપ કરો,
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે."

690416 - ભાષણ શ્રી.ભા. - ન્યુ યોર્ક‎