GU/690424b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ-ગીતામાં તેઓ કહે છે, વેદાહમ સમતીતાની (ભ.ગી. ૭.૨૬). 'હું આ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય વિષે બધુ જ જાણું છું. બધું જ.' પણ આપણે જાણતા નથી. આપણે ભૂલી ગયા છીએ. આપણા દૈનિક જીવનમાં, આપણા બાળપણમાં, આપણે ઘણી વસ્તુઓ કરી. આપણને યાદ નથી. પરંતુ આપણા માતાપિતાને યાદ હશે, કે બાળપણમાં આપણે આ કર્યું હતું. તો ભૂલી જવું તે આપણો સ્વભાવ છે. પરંતુ જો આપણે કૃષ્ણ સાથે સતત સંપર્ક રાખીએ, તો તેઓ આપણને સ્મૃતિ આપશે."
690424 - વાર્તાલાપ ક - બોસ્ટન‎