GU/690520 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં, જ્યારે બાળક તેની માતાના ગર્ભમાં રહે છે, એક હવા ભરેલી થેલીમાં બાંધેલો, જ્યારે સાત મહિનાની ઉંમરે માતાના ગર્ભમાં, જ્યારે તે ચેતના વિકસિત કરે છે, તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે, અને ભાગ્યશાળી બાળક ભગવાનને પ્રાર્થના કરે છે, "કૃપા કરીને મને આ ત્રાસદાયક સ્થિતિમાંથી રાહત આપો, અને આ જીવન હું પોતાને ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતના વિકાસમાં સંપૂર્ણ રીતે સંલગ્ન કરીશ." પરંતુ જેવો બાળક તેની માતાના ગર્ભમાંથી બહાર આવે છે, ભૌતિક પ્રકૃતિના આ ત્રણ ગુણો હેઠળ તે ભૂલી જાય છે, અને તે રડે છે, અને માતાપિતા કાળજી લે છે, અને આખી વાત ભૂલાઈ જાય છે."
690520 - જીવ જાગો ભજન અને તાત્પર્ય - કોલંબસ‎