GU/690606 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આખી યોજના હોવી જોઈએ કે લોકો સમજવા જોઈએ કે તેઓ પ્રાણી નથી, સૌથી પહેલી વસ્તુ. આ શિક્ષા છે. પ્રાણી સમાજમાં કોઈ ધર્મ નથી, પણ જેવુ તમે દાવો કરો છો કે માનવ સમાજ અથવા સભ્ય સમાજ, તો ધર્મ હોવો જ જોઈએ. આર્થિક વિકાસ પછીની વસ્તુ છે, ગૌણ. અવશ્ય, તબીબી ચેતના પ્રમાણે તેઓ કહે છે આત્માનમ, આત્માનમ મતલબ તેઓ કહે છે 'શરીર'. પણ આત્મા મતલબ આ શરીર, આ મન, અને આત્મા. આત્માનો સાચો અર્થ છે આત્મા. તો એક શ્લોક છે, આત્માનમ સર્વતો રક્ષેત: "સૌ પ્રથમ તમારા આત્માની રક્ષા કરવાનો પ્રયત્ન કરો'. હું માનું છું કે પ્રભુ ઈશુ ખ્રિસ્તે પણ એવું કઈક જ કહ્યું હતું. 'જો, બધુ મેળવ્યા પછી, વ્યક્તિ તેની આત્મા ગુમાવે છે, તો તેણે શું મેળવ્યું છે?' શું તેવું નથી?"
690606 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૯-૧૧ - ન્યુ વૃંદાવન, અમેરિકા