GU/690910 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
""તો નરોત્તમ દાસ ઠાકુરની સમજૂતી કહે છે કે આ યુગમાં, જોકે લોકો દારૂડિયા, સ્ત્રી-શિકારી, માંસ ખાનાર અને..., જુગારી, બધા પ્રકારના પાપનું આચરણ કરનારા છે, તેમ છતાં, જો તેઓ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગ્રહણ કરે છે અને હરે કૃષ્ણ જપ કરે છે, તેમનો નિઃસંદેહ ઉદ્ધાર થાય છે. આ ભગવાન ચૈતન્યના આશીર્વાદ છે."
690910 - હરિ હરિ બિફલે ભજન અને તાત્પર્ય - હેમ્બર્ગ‎