GU/691130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કીર્તનનો અર્થ એ નથી કે તમે કોઈ પણ વસ્તુનું વર્ણન કરી શકો અથવા કોઈ પણ વસ્તુની મહિમા કરો, તે કીર્તન બની જશે. વ્યાકરણના દૃષ્ટિકોણથી, તે કીર્તન હોઈ શકે છે, પરંતુ વૈદિક શાસ્ત્રો અનુસાર, જ્યારે તમે કીર્તનની વાત કરો છો, તે કીર્તનનો અર્થ પરમ અધિકારી, સંપૂર્ણ સત્ય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું વર્ણન કરવું તે છે. તેને કીર્તન કહેવામાં આવે છે."
691130 - સંકીર્તન પર ભાષણ - લંડન‎