GU/700117 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વૈદિક સભ્યતા એટલે કે લોકોને એવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવતું હતું કે અંતમાં તે દિવ્ય સ્તર ઉપર આવે અને તે આ જગતમાં તેના સાચા પદને સમજે, ભગવાન સાથે તેના સંબંધને સમજે, અને તે પ્રકારે કાર્ય કરે, જેનાથી તેને આ મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ શક્યતા સુધી સદુઉપયોગ કરવાનો અવસર પ્રાપ્ત થાય. તેનો અર્થ છે કે આ ચોર્યાસી લાખ પ્રકારના યોનીઓમાં ભ્રમણને અંત કરીને પોતાને આ બંધનથી બાહર લાવવું."
700117 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૧ - લોસ એંજલિસ